3 - પ્રકરણ : ત્રણ - રાવજી પટેલની કાવ્યસૃષ્ટિ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
રાવજીના કવિતાપ્રવેશ પૂર્વથી માંડીને તેના કાવ્યપ્રવેશ સુધીની ભૂમિકાને આ પ્રકરણમાં ત્રણેક તબક્કામાં વહેચીને રજૂ કરી છે.
- ૧. રાવજીની દૂરવર્તી પશ્ચાદભૂ
- ૨. રાવજીની નીકટવર્તી પશ્ચાદભૂ
- ૩. રાવજીની નિજી વિલક્ષણ પશ્ચાદભૂ
0 comments
Leave comment