
હરિશ્ચંદ્ર ભટ્ટ
જન્મ તારીખ : | 12/06/1906 | ||
---|---|---|---|
જન્મ સ્થળ : | ઓરપાડ (જિ.સૂરત) | ||
મૃત્યુ તારીખ : | ૧૮ મે ૧૯૫૦ | ||
અભ્યાસ : | --> મુંબઈમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ. --> સંસ્કૃત, વેદસાહિત્ય ઉપરાંત પોલિશ, જર્મન, અંગ્રેજી જેવી ભાષાઓનો અભ્યાસ. | ||
વ્યવસાય : | કોઈ ખાનગી પેઢીમાં સેવાઓ આપતા. પછીથી પોલૅન્ડની રાજદૂત કચેરીમાં (પોલિશ કૉન્સ્યુલેટમાં) જોડાયેલાં. નાલંદા પબ્લિકેશન્સ નામની સંસ્કાર અને સંસ્કૃતિલક્ષી પ્રકાશન-સંસ્થાની સ્થાપના. ૧૯૪૯થી પરમાણંદ કાપડિયાના તંત્રીપદે નીકળતા સામયિક ‘યુગધર્મ’માં જોડાયેલા. છેલ્લે એચ. ઈશ્વર એન્ડ કંપનીને પરદેશથી પુસ્તકો મંગાવી આપવાની કામગીરી. | ||
જીવન ઝરમર : | રિલ્કે, બોદલેર જેવા કવિઓનો ઊંડો અભ્યાસ કરી એમના વિશેની વિગતો ગુજરાતીમાં પ્રસ્તુત કરનારા આ પ્રથમ કવિ છે. વિશ્વના સાહિત્યથી પૂરા પ્રભાવિત અને કલાવાદી આ કવિની કવિતાનાં ભાવ, ભાષા અને અભિવ્યક્તિ ધ્યાનાર્હ છે. | ||
પુસ્તક : |
|