
મહેન્દ્રસિંહ પરમાર
જન્મ તારીખ : | 10/02/1967 | ||||||
---|---|---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | નલિયા, (કચ્છ), ગુજરાત | ||||||
અભ્યાસ : | ૧) M.A. (ગુજરાતી) - ભાવનગર યુનિવર્સિટી ૨) Ph.D (વિષય : કિશનસિંહ ચાવડાની વાડ્મયપ્રતિભા) - ભાવનગર યુનિવર્સિટી - ૧૯૯૮ | ||||||
વ્યવસાય : | પ્રોફેસર - ભાવનગર યુનિવર્સિટી - ૧૯૯૬ થી.... | ||||||
જીવન ઝરમર : | તેમણે વાચિકમ શીર્ષક હેઠળ સાહિત્યની કૃતિઓના અસંખ્ય જાહેર કાર્યક્રમો કર્યા છે. | ||||||
પુસ્તક : |
|