14 - ગુજરાતી ભજનસાહિત્ય / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
(૧) જ્ઞાન, (૨) ભક્તિ, (૩) યોગ અને (૪) કથા
(૧) જ્ઞાન :
A) તત્વચિંતન વેદાન્ત,B) અવળવાણી
C) રૂપકa) પ્યાલોb) કટારી વગેરે
c) બંસરી
d) બંગલોD) ઉપદેશાત્મકa) પંથ સંપ્રદાયનાં સિદ્ધાંતોની સમજb) ગુરૂમહિમા
c) અંગત ઉપદેશ
d) વ્યક્તિગત શિષ્યને ઉપદેશ
e) સમૂહગત ઉપદેશE) આગમa) સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય (રવેણી)b) ભવિષ્ય કથન
(૨) ભક્તિ :
A) સગુણ :a) ગણપતિ
b) રામકથાત્મક
c) કૃષ્ણ :- ચરિત્રાત્મક- સુફી
- વૈષ્ણવી નવધાભક્તિd) શૈવ
e) ભક્તિB) નિર્ગુણ :a) આરાધનાb) ગુરુ મહિમા
c) પ્રાર્થના
(૩) યોગ :
A) સાધના પ્રણાલી (ક્રમ)B) સાધનાના અનુભવોનું આલેખન
C) બ્રહ્માનુભૂતિ
D) અવળવાણી
E) સાધના અંગે માર્ગદર્શન
(૪) કથા :
A) સંતચરિત્રોa) આખ્યાન, પરચાઓ વગેરે
b) રામદેવપીર વિષયકB) પૌરાણિક કથાઓ
0 comments
Leave comment