3.15 - પ્રાણલાલને / મારી હકીકત / કવિ નર્મદ
તા. ૧0 સપ્ટેમ્બર ૧૮૬૮
પરમ સ્નેહી ભાઈ પ્રાણલાલ,
ડાહીગૌરી ના કહે છે ને જે સબબો તે બતાવે છે તેની ઉપર મારે જવું એ મને વાજબી જણાતું નથી.
મારા પોતાનો એ વિષે શું વિચાર છે તે જો તમારી ઈચ્છા હશે તો જણાવીશ.
તમારો નર્મદાશંકર.
પરમ સ્નેહી ભાઈ પ્રાણલાલ,
ડાહીગૌરી ના કહે છે ને જે સબબો તે બતાવે છે તેની ઉપર મારે જવું એ મને વાજબી જણાતું નથી.
મારા પોતાનો એ વિષે શું વિચાર છે તે જો તમારી ઈચ્છા હશે તો જણાવીશ.
તમારો નર્મદાશંકર.
0 comments
Leave comment