જન્મ તારીખ : | 12/25/1955 |
---|
જન્મ સ્થળ : | આંબરડી (જિ.અમરેલી |
---|
અભ્યાસ : | ૧૯૭૮ - બી.એસ.સી. (કેમેસ્ટ્રી) - સર પી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, ભાવનગર |
---|
વ્યવસાય : | GNFC ભરૂચમાં ૧૯૭૯ થી ૨૦૧૫ સુધી કેમિકલ પ્લાન્ટ ઓપરેશન. ૨૦૧૫ ડિસેમ્બરમાં મેનેજર તરીકે નિવૃત. |
પુસ્તક : |
અનુવાદ : |
૧) ઊભી રહે હે પૃથ્વી (પાબ્લો નેરુદાનાં કાવ્યોનો અનુવાદ) - (પ્રકાશ્ય)
૨) કુમારજીવ (કુંવરનારાયણનાં પ્રબંધકાવ્યનો અનુવાદ) (પ્રકાશ્ય) |
કાવ્યસંગ્રહ : |
૧) ક્ષણકમળ - ૧૯૯૧
૨) વહી જતા આભાસનાં રેખાચિત્રો - ૧૯૯૫
૩) સુખનું સરનામું ઘર (પ્રકાશ્ય)
૪) વાદ્યોમાં હું રણકાર છું (પ્રકાશ્ય)
૫) અક્ષરપદ (પ્રકાશ્ય) |
પ્રકીર્ણ : |
:: આસ્વાદગ્રંથો:
૧) અવસર આવ્યો આંગણે (ગદ્ય અને લગ્નગીતોનાં આસ્વાદ) - ૨૦૦૮, ૨૦૧૧
૨) સંગત (કાવ્યઆસ્વાદ) - ૨૦૧૩ |
|
સન્માન : | ૧) શ્રી ચૂનીલાલ મડિયા વાર્તા પુરસ્કાર - યુનિવર્સીટી કક્ષાએ (૧૯૭૭-૭૮)
૨) શ્રેષ્ઠ ગદ્યકાવ્યપુરસ્કાર - ગદ્યસભા, ભાવનગર - ૨૦૧૪ |